કોરોના ના સંક્રમણને રોકવા અને દર્દીઓની સારવાર માટે ધનની કોઈ અછત થવા દેશે નહીં : રાજસ્થાન સરકાર

રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રીશ્રી અશોક ગહેલોતજી એ એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે રાજસ્થાનમાં કોરોનાના સંક્રમણને રોકવા અને દર્દીઓની સારવાર માટે ધનની કોઈ અછત થવા દેશે નહીં.
તેમણે આ નિર્ણય કોરોનાના સંક્રમણને રોકવા અને દર્દીઓની સારવાર કરવા માટે લીધો છે.

તેમની પૂરી કોશિશ રહેશે કે આ બીમારીના  મૃત્યુદર ને ન્યુનતમ સ્તર પર લવાય અને જેના માટે જે સંસાધનની જરૂર પડશે. તે લવાશે.